Category: ધર્મ-દર્શન

ફતેપુરા તાલુકાના સુખસર ગામે કાલના રોજ રામનવમી નિમિત્તે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ગ્રામ જનોમાં રામ નવમી નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.…

સુખસર ગામે ધુળેટીનાં રોજ ગ્રામજનો દ્વારા સાર્વજનિક રંગોસ્તવ ઉજ્જવામાં આવ્યો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ધુળેટી નાં કાર્યક્રમને ધુમ ધામથી મનાવામાં આવ્યો હતો. હોળીના પર્વને આપણે જેટલું…

સુખસર ગામ ખાતે હોળીકા દહન નું કાર્યક્રમ યોજાયો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગઇ કાલના રોજ દરવખત ની જેમ તારીખ ૦૬/૦૩/૨૦૨૩ નાં રવિવાર નાં રોજ સાંજે ૭.૩૦.…

સુખસર ગામમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વે યાત્રાનું કાર્યક્રમ યોજાયો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ ભક્તો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમાં ગામનાં…

ફતેપુરા તાલુકાના સુખસર ગામે આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિતે શોભા યાત્રા યોજાઈ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભા યાત્રનું આયોજન રાખ્યુ હતું. સુખસર ગામમાં આજ રોજ…

પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી ઉજવણી વિશે તમારે આ બધું જાણવાની જરૂર છે

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીનો ઉદ્ઘાટન કાર્યક્રમ 15 ડિસેમ્બરથી શરૂ થઈને એક…

નિસરતા ગામડીથી પાવાગઢ નીકળેલ પગપાળા રથ પાવાગઢ ચાપાંનેર પહોંચ્યું

ઝાલોદ તાલુકાની નિસરતા ગામડી ગ્રામ પંચાયતથી તા.22/08/2022ના રોજ નિસરતા ગામડી થી પાવાગઢ પગપાળા જવા માટે 100 થી પણ વધારે માં…

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ…

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તા.11-08-22 ના રોજ. રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે…

અંબાજી મંદિરમાં સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને…

You cannot copy content of this page

Verified by MonsterInsights