Category: રાજનીતિ

ગુજરાતમાં આવેલા કેજરીવાલને લાગ્યો દિલ્હીથી ‘ઝટકો’

આપ અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન કેજરીવાલે સુરતમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે…

જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના નવા વડાપ્રધાન ?

જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુકેના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના…

આ મુસ્લિમ નેતાએ બકરી ઈદ પહેલા ગાયની કુરબાનીને લઈને મોટું નિવેદન આપ્યું

થોડા દિવસો પછી ઈદ ઉલ અદહા આવવાની છે. આસામના નેતા બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયના લોકોને ઈદ-ઉલ-અજહા પર કુરબાનીને લઈને દેશમાં…

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

બોલીવુડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, જેમણે કાશ્મીરી પંડિતો પર અત્યાચારની પીડા ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દ્વારા બધાની સામે લાવી, તેઓ…

એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વડોદરામાં બેઠક

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ પર સૌ કોઈની નજર છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રિના સમયે ગુજરાતના વડોદરામાં શિવસેનાના બળવાખોર નેતા…

DAHOD – દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતરાજ દિવસની ઉજવણી કરવામાં આવી

અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય પંચાયતરાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ વિકાસ કમિશનર શ્રી વસૈયાજી ની ઉપસ્થિતિમાં…

DAHOD – ફતેપુરા ગ્રામ પંચાયત છેલ્લા એક અઠવાડિયાથી રામ ભરોસે

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ ના હોદ્દા ઉપરથી દૂર કરતાં સરપંચે…

DAHOD – નાનાબોરીદા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કર્યો

*ફતેપુરા તાલુકાના નાનાબોરિદા ગામ ના પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી રતનબેન ધંગાભાઇ મછાર જોડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સીધો સંવાદ…

દાહોદ જિલ્લાના ખરોડ ખાતે યોજાયેલ આદિવાસી મહા સંમેલનમાં BTP અને BTTS ના કાર્યકર્તાઓની અટકાય

દાહોદ જિલ્લાના ખરોડ મુકામે તા.20/04/2022ના રોજ દાહોદ જિલ્લામાં આદિવાસી મહા સંમેલન માનનીય શ્રીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ નિમિષાબેન સુથાર આવવાના…

DAHOD – નર્મદાના નીર દાહોદ જિલ્લાનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા

નર્મદાના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ૨૮૫ ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા…

You cannot copy content of this page

Verified by MonsterInsights