Category: રાજનીતિ

DAHOD-ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા 129 વિધાનસભાાા મતવિસ્તારના ધારાસભ્ય અનેેેે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા…

DAHOD-દાહોદનાં ખરોડ ખાતે આગામી તા. ૨૦ એપ્રીલે યોજનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વૈકલ્પિક રસ્તાઓ સહિતની વ્યવસ્થા કરાઇ

દાહોદના ખરોડ ખાતે આગામી તા. ૨૦ એપ્રીલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પધારનાર છે. અહીંના ડોકી-ખરોડ ખાતે યોજનારા કાર્યક્રમમાં બે લાખ જેટલા…

ઝાલોદ:મહુડી ગામે હનુમાનજી મંદિરનું ખાત મુહૂર્ત

ઝાલોદ: તાલુકામાં મહુડી ગામે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેનું આયોજન ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ…

DAHOD – માનગઢધામ ના વિકાસ માટે પ્રોજેકટ રજુ કરાતા સચિવ કક્ષાના અધિકારીઓએ માનગઢધામ ની મુલાકાત લીધી..

ગુજરાત સરકારના મંત્રી કુબર્ભાઈ ડીંડોરે દેશના વડાપ્રધાનને રજુઆત કરતા ગુજરાત સરકારના સચિવ,કમિશ્ર્નર કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ માનગઢનધામનુ નિરીક્ષણ કર્યું. માનગઢધામનો બોહળો…

ઝાલોદ તાલુકામાં પી.ટી.સી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

ઝાલોદ તાલુકામાં પી.ટી.સી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પી.ટી.સી કોલેજ ખાતે ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી…

દાહોદ:BTPના કાર્યાલય ખાતે નર્સિંગની વિદ્યાર્થીનીઓએ BTP પ્રમુખને શિષ્યવૃતિની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

તા.15/02/2022ના રોજ ક્રિસ્ટન નર્સિંગ કોલેજ હૈદ્રાબાદ ખાતે જી.એન.એમ નર્સિંગ કોર્ષ કરતી દાહોદ જિલ્લાની અને ગુજરાત રાજ્યની આદિવાસી વિસ્તારની ગરીબ કુટુંબમાંથી…

દાહોદના શિંગવડમાં બસ સ્ટેશન ન હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ

દાહોદ જીલ્લામાં શિંગવડ તાલુકા બસસ્ટેશન ના હોવાથી નવા બસસ્ટેશનની માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તાલુકા કક્ષાએ…

શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કચ્છી ભાષાને બંધારણીય દરજ્જો આપવા રજુઆત કરી

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની કચ્છી ભાષા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત થઇ છે.અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં…

દાહોદ જિલ્લામાં ઝાલોદ ખાતે BTP અને BTTS કાર્યકર્તા સંકલન કાર્યક્રમનું આયોજન

તા.30/01/2022 ના રોજ ઝાલોદ તાલુકામાં BTP અને BTTS કાર્યકર્તા સંકલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત BTPના પ્રદેશ પ્રમુખશ્રી…

બ્રેકિંગ ન્યૂઝઃ PM મોદીએ “મન કી બાત”માં કહ્યું- આજે બાપુના શિક્ષણને યાદ કરવાનો દિવસ

પીએમ મોદીએ મન કી બાતમાં બાપુને યાદ કર્યા અને કહ્યું કે આજનો દિવસ તેમના ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. મહાત્મા…

You cannot copy content of this page

Verified by MonsterInsights