આજે તારીખ ૧લી સપ્ટેમ્બર 2021 ના રોજ ફતેપુરાના શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રી સંઘ દ્વારા ફતેપુરાના મામલતદાર અને ફતેપુરા ના સરપંચને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે ફતેપુરામાં તારીખ 3 સપ્ટેમ્બર થી તારીખ 13 સપ્ટેમ્બર સુધી દસ દિવસ દરમિયાન પયુષણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં જૈન સમાજના લોકો દ્વારા ઉપાસના,વ્રત અને ધ્યાન કરવામાં આવે છે વર્ષમાં એક જ વખત આવતો આ જૈન સમાજ નો મોટામાં મોટો તહેવાર હોય આ દસ દિવસ સુધી ફતેપુરા નગર અને કરોડિયા ગામ ના કતલખાના બંધ રખાવવા માટે અપીલ સહ રજૂઆત કરીએ છીએ

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights