ગાંધીનગર : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળીનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને અગાઉ દૈનિક 9.3 કરોડ યુનિટ વીજળી મળતી હતી.


આમ, ખેડૂતોને મળતી વીજળીમાં 1 કરોડ યુનિટનો વધારો થયો છે. હવે ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને રોજ 8 કલાકને બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં, ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે સરેરાશ 6 થી 7 કરોડ યુનિટ વીજળીનો વપરાશ થયો છે.

 

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights