ઝાલોદ નગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 થી 14 વર્ષ ના બાળકો માટે રશીકરણ અભિયાન નું પ્રારંભ કરવામાં આવ્યું હતું, આ રશિકારણ અભિયાન મા ઝાલોદ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના પાન્ડે સાહેબ અને કર્મચારીગણ હાજર રહ્યા હતા, દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શિતલબેન વાઘેલા ની વિશેષ ઉપસ્થિતિમાં આ રશિકારણ અભિયાન નું કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ, દાહોદ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી રીટાબેન નિનામા તથા ઝાલોદ નગર ભાજપા પરિવાર ની બહેનો તેમ જ અન્ય ભાજપ ના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સત્વરે દરેક 12 થી 14 વર્ષ ની ઉમર મા આવતા બાળકો રશિકારણ કરાવી લે તેવી અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ:પંકજ પંડિત,ઝાલોદ

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights