પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુરના સ્મશાનનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. દેવીપૂજક સમાજના સ્મશાનમાં તાડપત્રીના સહારે અગ્નિસંસ્કાર કરાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.


એક ચિતા સળગી રહી છે આ સમયે વરસાદી ઝાપટાને કારણે મૃતકની સળગતી ચિતા ન ઓલવાઈ જાય તે માટે સ્વજનોએ ઉપર તાડપત્રીની આડશ કરી અને લાકડીના ટેકે પરીચિતો અને મિત્રો આસપાસમાં ઉભા રહી ગયા.આ પૂર્વે લાકડા માટે પણ સ્વજનોને રઝળપાટ કરવી પડતી હતી. સુવિધાઓનો અભાવ હોવાથી સ્મશાનમાં અંતિમવિધિ સમયે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights