બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્ર્સ્ટ દ્વારા કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની સુચનાઓ તથા એસ. ઓ. પીને ધ્યાને લઇને 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ હતો.

પરંતુ હાલની સ્થિતિને જોતાં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 01 ફેબ્રુઆરી મંગળવારથી બહુચરાજી માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે ફક્ત દર્શન સારૂ ખુલ્લુ મુકવામાં આવનાર છે. સવાર-સાંજની બે સમયની આરતીમાં લોકોને પ્રવેશ આપવામાં આવશે નહિ. દર્શનાર્થીઓએ તેમજ ભાવિક ભક્તોએ સોશ્યલ ડિસન્ટન્સ, ફરજીયાત માસ્ક સહિત કોરોનાની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights