રાજકોટ : ગુજરાતમાં તબીબોની ચાલી રહેલી હડતાલ વચ્ચે રાજકોટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. જેમાં રાજકોટના રેસિડેન્ટ ડોકટરોએ હવે દર્દીઓની રાહત માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં આ રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય મંત્રીની અપીલ બાદ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights