Month: August 2021

DAHOD- ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ITI મા ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા

આજે તારીખ 2 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ આઈટીઆઈમાં ફતેપુરા 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા…

વડોદરા : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે ડીજીપી સમક્ષ અરજી કરી

વડોદરા : શહેરના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ માં હવે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે DGPને અરજી કરી છે. જયદીપ…

કોરોના / જુલાઈ સુધીમાં વેક્સિનેશનનો 95% ટાર્ગેટ પૂર્ણ, ત્રીજી લહેરના જોખમ વચ્ચે સરકાર એલર્ટ

કોરોના વાયરસ ચેપને રોકવા માટે કેન્દ્ર સરકાર દેશભરમાં રસીકરણ કાર્યક્રમ ચલાવી રહી છે. કોરોનાના ત્રીજા લહેરની ભય વચ્ચે કેન્દ્ર સરકાર…

દિલ્હી / આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન મોદી e-RUPI લોન્ચ કરશે

દિલ્હી : વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન એટલે કે ઈ-રૂપી લોન્ચ કરશે..ઈ-રૂપી એક પ્રીપેડ ઈ-વાઉચર છે.…

2nd August 2021 : જાણો સોમવારનું રાશિફળ, મીન રાશિના લોકોને આર્થિક અને માનસિક બાબતોમાં રહેશે મુશ્કેલી

મેષ રાશિ (અ.લ.ઇ.) માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યયસાયમાં ધનલાભ થાય. માતાના આશિર્વાદથી…

DAHOD-FATEPURA-ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જતા આરોપીઓને પકડી પાડી મુક પશુઓનો આબાદ બચાવ કરતી ફતેપુરા પોલીસ

આજરોજ ફતેપુરા પોલીસ મથકના PSI સી.બી.બરંડા તથા પોલીસ સ્ટાફ મુકેશકુમાર ઉદેસીહ કલ્પેશકુમાર ડાયાભાઈ તથા જીતેન્દ્રભાઈ ચુનિયા ભાઈ તથા પીન્ટુભાઇ સુભાષભાઈ…

અમદાવાદ : રૂપીયા 1.90 લાખની લૂંટ ચલાવી શખ્સો ફરાર, ઘુમા રોડના ગ્રીન બંગલોમાં લૂંટ

અમદાવાદના ઘુમા ગામ રોડ પર આવેલા ઇસ્કોન ગ્રીન બંગલોમાં લૂંટ અને ધાડ નો બનાવ બન્યો છે. જેમાં હમ ગુંડે હે…

રાજકોટ / જામકંડોરણા નજીક ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક આવેલા ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 5 ફૂટથી વધીને 10 ફૂટ પર પહોંચી…

રાજકોટ / કુલપતિને બે રિપોર્ટ સોંપવામાં આવ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડની તપાસ કરી રહેલી સમિતિના સભ્યોમાં મતભેદ

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ ની તપાસ કરી રહેલી સમિતિમાં બે ફાંટા પડ્યા છે. જ્યારે તપાસ માટે નિયુક્ત કરવામાં…

અમદાવાદ એરપોર્ટથી મુંબઇ અને દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ 31 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી

ભારત સરકાર દ્વારા લગાવાયેલા નવા નિયમોના કારણે અમદાવાદથી ઉપડતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્લી…

You cannot copy content of this page

Verified by MonsterInsights