Month: September 2021

ગુજરાત ATSની ટીમ નાર્કોટિક્સના ગુનામાં ૧૨ વર્ષથી ફરાર આરોપી હુસૈન અલી ડાર કાશ્મીરથી ઝડપાયો

ગુજરાતમાં નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે કશ્મીર (Kashmir) થી ઝડપી…

ગુજરાત ATSએ કાશ્મીરમાં મોટું ઓપરેશન પૂરું પાડ્યું, 2006ના અમદાવાદ બ્લાસ્ટનો આતંકવાદી ઝડપાયો

ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે રાજ્યની ATSને મોટી સફળતા મળી છે. પંદર વર્ષથી ફરાર ચાલી રહેલા બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ…

30 September 2021 : જાણો આજે કઈ રાશિના લોકોને પૈસેટકે ફાયદો થવાની સંભાવના

મેષ રાશિ (અ.લ.ઈ.) વેપારમાં સારો લાભ જણાશે સંતાન વિષયક ચિંતા દુર થશે વિવાદોવાળા કામમાં લાભ જણાશે મુડી રોકાણમાં ફાયદો જણાશે…

ગુજરાતમાં “ગુલાબ”ની અસર,ત્રણ દિવસ થશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, જામનગર, આણંદ, નર્મદા, દેવભૂમિ દ્વારકા અ…

ગાંજાની હેરફેર / SOG ટીમે કરી ગાંજા સાથે આરોપીની ધરપકડ, 50 હજાર રૂપિયાનો મુદામાલ થયો કબ્જે

અત્યારે વર્તમાન સમયમાં યુવાધન નશાના રવાડે ચઢી રહ્યુ છે અને નશાના સોદાગરો યુવાઓને નશાની આદત લગાવીને હાલ કરોડો રૂપિયાની કાળી…

કોઈ સામેથી લાંચ આપે તો તેનો જરૂર સ્વીકાર કરજો, ધારાસભ્યએ જ અધિકારીઓને લાંચ લેવાની પ્રેરણા આપી

ભોપાલ : મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના પથરિયા વિધાનસભા મતવિસ્તારમાં બસપાના ધારાસભ્ય રામબાઇ સિંઘ અને ગામના લોકો તથા તેમના સમર્થકો પંચાાયત…

યુટ્યુબ પર વીડિયો જોઈ અમદાવાદના 5 બેરોજગાર યુવાનોએ પૈસા કમાવવા નકલી નોટો બનાવીને માર્કેટમાં ફેરવી,SOGએ કરી ધરપકડ

અમદાવાદ:દેશના અર્થતંત્રને છીન્નભીન્ન કરવાના ડુપ્લીકેટ ચલણી નોટોનું કૌભાંડ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી અવાર નવાર…

DAHOD-ફતેપુરાના ગૃહત્યાગ કરેલા બાળકનું માબાપ સાથે મેળાપ કરાવતું જિલ્લા બાળ સુરક્ષા એકમ.

દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાનો ૧૩ વર્ષનો એક બાળક છેલ્લા પાંચ માસથી ગુમ હતો અને ફરતા ફરતા છેક કર્ણાટક પહોંચી…

ચીને હવે ઉત્તરાખંડમાં નાપાક હરકત કરી,ઘોડા પર સવાર થઈને ઉત્તરાખંડમાં ઘૂસ્યા ચીની સૈનિક,પુલ કર્યો ધ્વસ્ત

લદ્દાખના પૂર્વ ભાગમાં તનાતની બાદ ચીને હવે ઉત્તરાખંડમાં નાપાક હરકત કરી છે. ચીની સેનાના 100થી અધિક જવાન બોર્ડર પાર કરીને…

ભારતને 2 જી ઓક્ટોબર સુધીમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ ઘોષિત કરો, નહીં તો હું સરયૂ નદીમાં લઈશ ‘જળ સમાધી’:જગદગુરૂ પરમહંસ આચાર્ય

એક બાજુ અયોધ્યામાં રામ મંદિરને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તો બીજી બાજુ સંત સમાજના એક જૂથની માગ છે…

You cannot copy content of this page

Verified by MonsterInsights