Tag: GANDHINAGAR

ગુજરાતના “આરોગ્ય”ને લઈને મોટા અપડેટ,આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની કેન્દ્રના ઈશારે બદલી…!!!

ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિ ને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા…

GUJARAT CORONA UPDATE : કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 2 હજારથી નીચે પહોંચી

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા…

આગામી 6 જૂનથી રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થશે, વેકેશન પૂર્ણ થયા બાદ નવા સત્રનું આયોજન કેવી રીતે કરવું તેને લઇને શિક્ષણ વિભાગ મંથન કરી રહ્યું છે

કોરોના મહામારીને કારણે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે,ત્યારે આગામી 6 જૂનથી રાજ્યમાં ઉનાળુ વેકેશન…

સંતોષ રાવળે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બનાવટી ચલણી નોટો છાપવાનો પ્રયોગ કર્યો, પોતાની જરૂરિયાત અનુસાર ઘરે જ નોટો છાપી લેતો અને પછી….

કોરોના મહામારીમાં પોલીસને સોંપવામાં આવતી કામગીરી પણ ક્યારેક ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ રૂપ થઈ શકે છે. આવા જ એક ગુનો…

ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું

ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું છે. સાથે જ કોલ સેન્ટર ચલાવનારા બે વિદેશી વ્યક્તિઓની પણ ધરપકડ કરાઈ…

આજે સાબરમતી રિવરફ્રન્ટને ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી એક્સન્ટેશન માટે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઇઝ-૨નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું

આજે સાબરમતી રિવરફ્રન્ટને ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી એક્સન્ટેશન માટે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઇઝ-૨નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. જેનાથી અમદાવાદના…

ખેડૂતોને સહાય માટે થઈ શકે છે મોટી જાહેરાત, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળવાની છે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળવાની છે. આજે સવારે 10.30 કલાકે કેબિનેટ બેઠક મળશે. જેમાં વાવાઝૉડા બાદ કૃષિ…

ખુશખબર: ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે

કોરોનાકાળમાં વાલીઓ માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાના કપરા કાળમાં જ્યાં અનેક લોકોના ધંધા અને રોજગાર બંધ પડ્યા છે,…

સરકારની જાહેરાત: સરકારી કચેરીમાં 50 ટકા સ્ટાફ રાખવાનો નિર્ણય યથાવત, આગમી 29 મેં સુધી નિર્ણયનો અમલ થશે

રાજ્યમાં કોરોનાની સ્થિતિને કારણે સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે…

વાવાઝોડામાં થયેલા નુકસાન બદલ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી, સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા ટાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુંપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય…

You cannot copy content of this page

Verified by MonsterInsights