Tag: Gujarat

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં બોલાવી બેઠક

ઉદયપુરમાં ધોળા દિવસે થયેલી હત્યાને લઈને માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉદયપુરમાં નૂપુર શર્માની ટિપ્પણીનું સમર્થન કરનારા દરજીની હત્યા…

ગુજરાત રમખાણોને લઈ પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણની પ્રતિક્રિયા

ગુજરાતના રમખાણોને લઈને કેટલા વર્ષોથી લોકો ન્યાયની રાહમાં બેઠા છે એવામાં એક સારી સફળતા પોલીસને મળી છે. આપને જણાવી દઈએ…

પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ, મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને કર્યું હતું ખંડિત

વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં મોદીએ મહાકાળી માતાના…

રાજ્યમાં અનેક જગ્યાએ પેટ્રોલ – ડીઝલની અછત

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલને લઈને અફવાઓનું બજાર ગરમાયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખૂટ્યું હોવાની અફવાઓ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઇને સૌથી મહત્વના…

ગુજરાતમાં દારૂબંધી પર સવાલ, CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી મળી આવ્યો દારૂનો જથ્થો

ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ જોવા મળે છે. અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ…

ગુજરાત / જાણો શું છે કારણ, નવા રેગ્યુલેશનથી PG મેડિકલમાં રાજ્યના વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી

ગુજરાત : મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારે રેગ્યુલેશન ઘડ્યા છે, આ નવા રેગ્યુલેશનથી ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં…

ઝાલોદ :વાકોલ ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો તેમજ કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઝાલોદ તાલુકાના વાકોલ ગામે ખારા પાણી પ્રાથમિક શાળાનાં પટાગળમા વૃક્ષારોપણનો તેમજ કોરોના વેક્સિન લેતા ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ…

દાહોદ:ઝાલોદના ગામડી ગામની પ્રાથમિક શાળામાંથી અનાજનો જથ્થો ચોરી કરેનારા ૩ લોકો ઝડપાયા

દક્ષેશ ચૌહાણ: ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજનો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં…

દાહોદ જિલ્લાના ઝાલોદ ની માર્કેટ યાર્ડ ની અંદરનાં ભાંગે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓ ને પોલીસે ઝડપી પાડયા

દાહોદ… આમ નાયબ પોલીસ અધિક્ષક બી વી જાધવ સાહેબ અને ઝાલોદ વિભાગ તથા સર્કલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.આર સંગાડા સાહેબ…

દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ દાહોદ જિલ્લાનાં પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાં અધ્યક્ષ સ્થાને જગન્નાથ રથયાત્રા કમિટીની સાથે એક બેઠક યોજવામાં આવી

દક્ષેશ ચૌહાણ.ઝાલોદ.. આ બેઠક ની અંદર રથ યાત્રાનો સમય અને રૂઠ ક્યાં ક્યાં ફરસે રથ યાત્રા એ સંપૂર્ણ 50 વેક્તીઓ…

You cannot copy content of this page

Verified by MonsterInsights