Tag: Jamnagar

જામનગરમાં ધોરણ-4 અને 5 ના વિધાર્થીઓને મંજૂરી વિના શાળાએ બોલાવાયા

ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સરકારે ધો.1થી5 ને ઑફલાઈન શિક્ષણ શરૂ કરવા મનાઈ ફરમાવી છે. પરંતુ તેમ છતાં…

જામનગર / આ વિસ્તારમાં સર્વે ન થયો હોવાનો આક્ષેપ, એક તરફ સહાયની વાત તો બીજી તરફ સર્વેની માંગ

જામનગર જિલ્લો આશરે 10 દિવસ પહેલા પૂરથી પ્રભાવિત થયો હતો. જેના પગલે પૂરપીડિત લોકોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવાની સૂચના આપવામાં…

જામનગર / પ્રતિમામાં ગરમ મરીમસાલાનો ઉપયોગ કર્યો, શ્રીજીની અનોખી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ

જામનગર : આમ, મરી મસાલાનો ઉપયોગ રસોઇ બનાવવામાં થાય છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, જામનગરના એક મૂર્તિકારે…

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, તહેવારો પૂર્ણ થયા પછી વિવિધ શહેરોમાં રોગચાળાએ માઝા મૂકી

ગુજરાત રાજ્યમાં તહેવારો પૂર્ણ થયા બાદ વિવિધ શહેરોમાં રોગચાળો ફેલાયો છે. ત્યારે રાજ્યના જામનગરમાં ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. તાવ,…

JAMNAGAR / અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ, સ્ટેટ હાઇવે પ્રોજેકટ માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવાનો કેસ

JAMNAGAR : શહેરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવાના કેસમાં હાઇકોર્ટ લાલ આંખ કરી છે. હાઇકોર્ટે…

JAMNAGAR / INS વાલસુરા ખાતે 75 કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું, 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

JAMNAGAR : ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નેવલ જહાજ (INS) વાલસુરા ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ખૂબ જ ગૌરવ…

જામનગર : કેમ લોકો થયા નારાજ?, રસીકરણ સેન્ટર પર લોકોનો હોબાળો

જામનગર : કોરોનામાં રસીકરણ એકમાત્ર ઉપાય છે અને લોકોમાં કોરોનાની રસી લેવા અંગે જાગૃતિ આવી છે. પરંતુ રસીકરણ કેન્દ્રમાં અવ્યવસ્થાને…

જામનગર / ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ, વાતાવરણ માં અચાનક પલટો

જામનગરમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાલાવડ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બાગા, ખાંનકોટડા,બેરાજા, વાવડી…

જામનગર / સરકારી શાળામાં ભણવાનો ક્રેઝ વધ્યો, ખાનગી શાળાના 1,676 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

કોરોનાની અસર દરેક ક્ષેત્રેને થઈ છે. જેમાંથી શિક્ષણ વિભાગ પણ બાકાત નથી. હજુ પણ શૈક્ષણિક સંસ્થા પર કેટલાક પ્રતિબંધ છે.…

જામનગર / વિદ્યાર્થીઓની સમસ્યા હળવી કરવા માટે રવિવારે સરકારી કચેરી ખુલ્લી રહી

ગુજરાતમાં સરકારી કચેરીઓ સામાન્ય રીતે રવિવારે બંધ રહે છે. રજાના દિવસે સરકારી કચેરીને લગતા કામ થઈ શકતા નથી. રજાના દિવસે…

You cannot copy content of this page

Verified by MonsterInsights