Tag: Rajkot

રાજકોટના જસદણ તાલુકાના આંબરડી ગામમાં કરા સાથે 4 ઈંચ વરસાદ પડ્યો

ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ 3 જૂને વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. 3 જૂને ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.…

રાજકોટ જિલ્લામાં ૮ તાલુકામાં કુલ મળીને ૨૩૦૦ થી વધુ ગ્રામીણ શ્રમિકોને ‘મનરેગા’ હેઠળ રોજગારી, તળાવો ઊંડા કરવાનું કાર્ય શરૂ

કોવીડ-૧૯ની મહામારી અન્વયે દેશ અને રાજયભરમાં આંશિક લોકડાઉન અમલી બનતાં અર્થતંત્ર મંદ પડી ગયું હતું. પરંતુ રાજય સરકાર ના ત્વરિત…

રાજકોટ જિલ્લામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે, બીજી લહેરના વિદાયના સંકેત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 150 નીચે આવી ગઇ છે. આજે નવા 82 કેસ નોંધાયા છે. શહેરમાં ગઇકાલે રવિવારે 114…

ગઈકાલે સાંજે રાજકોટના આકાશમાં વિચિત્ર પદાર્થ આકાશમાં જોવા મળ્યો હતો

રાજકોટમાં શનિવારે મોડી સાંજે આકાશમાં યુએફઓ જોવા મળ્યાની વાત વહેતી છે. ગઈકાલે સાંજે રાજકોટના આકાશમાં વિચિત્ર પદાર્થ આકાશમાં જોવા મળ્યો…

સરકારે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા ત્રણ મહિના સુધી તમામ ખાનગી બસોના ટેક્સ માફ કર્યા

કોરોના મહામારીમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ લોકડાઉન અને ત્યારબાદના પ્રતિબંધોના કારણે અનેક ઉદ્યોગ, વેપાર, ધંધા, પડી ભાંગ્યા છે. અનેક ઉદ્યોગો…

Rajkot : ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે ચાર શખ્સોની અટકાયત કરી

કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે. મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછતનો લાભ લઇ લેભાગુ તત્વો સક્રિય થયા છે. રાજકોટમાં ઇન્જેક્શનની…

RAJKOT : સોશિયલ મીડિયામાં લોકોને સહાય કરવાના જગ્યાએ લોકોને છેતરતા મેસેજ ફરતા થયા છે, સાવધાન રહેવાની જરૂર છે લોકોને લૂંટવાનું એવુ શરૂ કર્યું કે, માનવતાને નેવે મૂકી દીધી

કોરોના સમયમાં લેભાગુ તત્વોએ લોકોને લૂંટવાનું એવુ શરૂ કર્યું કે માનવતાને નેવે મૂકી દીધી. સોશિયલ મીડિયામાં લોકોને સહાય કરવાના મેસેજની…

Rajkot : જાન્યુઆરી મહિનામાં વિજય રૂપાણીના હસ્તે જે બ્રિજનું લોકાર્પણ કરાયું હતું, બ્રિજ બન્યા બાદ વરસાદી મોસમ આવી ન હોવા છતા બીજી વખત પાણી ભરાયું

રાજકોટમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા 25 કરોડના ખર્ચે આમ્રપાલી બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેને આ વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા…

બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે, આવી જ ધટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ માસના બાળક અદિત વિકાણી સાથે બની હતી

પગલીનો પડનાર હજુ સુષ્ટ્રીમાં આવ્યો જ હોય તેવું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે.…

રાજકોટના સિંધી પરિવારના ત્રણ ભાઈઓને માત્ર 20 દિવસના ગાળમા કાળમુખી કોરોનાએ છીનવી લીધો

કોરોનાએ આખેઆખા પરિવારનો ભોગ લીધો હોય તેવા અનેક કિસ્સાઓ છે. ક્યાંક કોરોનાથી તો ક્યાંક કોરોના બાદની સર્જાયેલી સ્થિતિએ પરિવારોએ આત્મહત્યાનો…

You cannot copy content of this page

Verified by MonsterInsights