અમદાવાદ : ચોમાસાની શરૂઆત થતાં જ અમદાવાદનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે શહેરના 421 કોમર્શિયલ એકમોમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે તપાસ હાથ ધર્યું છે.જેમાંથી 292 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી અને 3.27 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે નેશનલ હેન્ડલૂમ ઇસ્કોન મોલ સહિત એકમોને નોટિસ ફટકારી દંડ ફટકાર્યો છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights