દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને આખાત્રીજ શુભકામનાઓ પાઠવતા કહ્યું – શુભ કાર્યોની સિદ્ધિ સાથે સંકળાયેલ આ શુભ ઉત્સવથી પણે કોરોના સામે જીત મેળવીએ. સાથે જ પરશુરામ જંયતિની પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ઈદ-ઉલ-ફિત્રના શુભ પ્રસંગે તમામને શુભકામનાઓ પાઠવતા કહ્યું દરેકના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના. સામૂહિક પ્રયાસોથી આપણે વૈશ્વિક રોગચાલાને કાબુ કરીશું.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights