Category: રાજનીતિ

DAHOD- ફતેપુરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં 75માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

ન આજે તારીખ 15 મી ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ મામલતદાર કચેરીના પટાંગણમાં 75…

DAHOD-ફતેપુરા મામલતદાર કચેરી ના પ્રાંગણ મા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરા ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આજે તા. ૧૪ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યાથી મામલતદાર કચેરીના પ્રાંગણમાં…

DAHOD-FATEPURA-બલૈયા ક્રોસિંગ ખાતે આવેલ આઇ.ટી.આઇ માં ભાજપા જીલ્લાવ્યવસાયિક સેલ નાં નવનિયુક્ત સહસંયોજકે નેતાઓ સાથે મુલાકાત કરી

આજ રોજ તારીખ 14 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રહેતા અને તાજેતરમાં જિલ્લા ભાજપા વ્યવસાય…

DAHOD-જિલ્લા ભાજપા ના વ્યવસાયિક ઝોન ના સહ સંયોજક પદે ફતેપુરા ના પંકજભાઈ પંચાલ ની વરણી કરવા મા આવી.

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ ,ઝોન…

DAHOD-દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના IT સેલ ના સહ-ઇનચાર્જ તરીકે ફતેપુરાના દર્શન ભાઈ દરજી ની નિયુક્તિ કરવામાં આવી

આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભારતીય…

DAHOD-દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મીડિયા સેલ ના સહ-ઇનચાર્જ તરીકે ફતેપુરાના રિતેશભાઈ પટેલ ની પુનઃ નિયુક્તિ કરવામાં આવી

આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભારતીય…

DAHOD-ફતેપુરા તાલુકામાં તલાટીઓની ઓછી સંખ્યા તેમજ તલાટીઓ તાલુકા મથકે પોતાની ખાનગી ઓફિસો ખોલી કામ કરતા હોવા બાબતે આદિવાસી ટાઇગર સેનાએ ટીડીઓને આવેદનપત્ર આપ્યું

આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં ફતેપુરા આદિવાસી ટાઇગર સેના…

DAHOD- ફતેપુરા તાલુકાના વલુંડી ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તારીખ 9 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના વલુંડી ગામ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં…

DAHOD- ફતેપુરા તાલુકાના ઝેર ગામે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર સભા યોજાઈ

૯ ઓગસ્ટ ૨૦૨૧ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ફતેપુરા તાલુકા ના ઝેર ગામે આદિવાસી ટાઈગર સેના ફતેપુરા દ્વારા ઝેર ગામ ના…

DAHOD- ફતેપુરા તાલુકાના પીપલારા ગામ ગ્રામજનો દ્વારા આદિવાસી ચોક નું અનાવરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તારીખ 9 ઓગસ્ટ 2021 વિશ્વ આદિવાસી દિન નિમિત્તે પીપલારા ગામે ગ્રામજનોએ પોતાની આદિવાસી સંસ્કૃતિ મુજબ તેમની સંસ્કૃતિ અને અસ્મિતા જળવાઈ…

You cannot copy content of this page

Verified by MonsterInsights