Tag: ahmedabad

પાર્કિંગ સમસ્યાનું નિવારણ આવશે, અમદાવાદમાં શહેરમાં આગામી દિવસોમાં પાર્કિંગ પોલીસી જાહેર કરવામાં આવશે

અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં પાર્કિંગ પોલિસી જાહેર થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસી નક્કી કરવા માટે એક કમિટી…

અમદાવાદ / એલજી હોસ્પિટલના નવીનીકરણ અંગે મોટા સમાચાર, કોરોનામાં પડેલી હાલાકી બાદ અમદાવાદીઓ માટે રાહતનો શ્વાસ

અમદાવાદ : કોરોનાકાળ પછી દર્દીઓની મુશ્કેલી પછી હવે અમદાવાદના નાગરિકો માટે એક મોટા સમાચાર છે. અમદાવાદની એલ. જી હોસ્પિટલનું અંદાજે…

અમદાવાદ / પોલીસને મોટી સફળતા મળી, MD ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા

અમદાવાદમાં MD ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મુંબઈના બે ડ્રગ ડીલર અને…

અમદાવાદ / 20 દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી 17 દર્દીના મૃત્યુ, શહેરમાં રોગચાળો વકર્યો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. કોરોના મહામારીના કેસો ઓછા થતા હવે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડો લીધો…

RAIN FORECAST / કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, રાજ્યમાં આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી

AHMEDABAD : રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, મધ્ય-ઉત્તર ગુજરાત સહીત દક્ષિણ ગુજરાતમાં સારો એવો…

ત્રણ તબીબોના રાજીનામા મંજૂર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડોક્ટર રાકેશ જોશી નિયુક્તિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પદેથી ડોક્ટર જે.વી.મોદીએ રાજીનામું આપ્યા બાદ નવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટની જાહેરાત કરવામાં આવી છે. નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે…

રાજીનામું : જાણો શું આપ્યું કારણ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું,

અમદાવાદમાં ઘાતક કોરોનાકાળમાં ચાલતો હતો તે સમયે અનેક પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં મહત્વની ફરજ બજાવનાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.…

સાવધાન / ગંદુ પાણી વપરાતું હોવાનું ખૂલ્યું, અમદાવાદમાં પાણીપુરીના 3 સેમ્પલ ફેલ

અમદાવાદ આરોગ્ય વિભાગની તપાસમાં પાણીપુરીના 3 સેમ્પલ ફેલ થયા છે. તેથી પાણીપુરી ખાવાના શોખીનએ હવે ચેતી જવાની જરૂર છે. જેમાં…

ખેડૂતો માટે રાહતના સમાચાર / સિંચાઈ માટે ફતેહવાડી કેનાલમાં સાબરમતીનું પાણી છોડાયું

અમદાવાદ : જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે ફતેહવાડી કેનાલમાં સાબરમતી નદીનું પાણી છોડવામાં આવ્યું…

Ahmedabad / ઘરે-ઘરે માંદગીના ખાટલા, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસમાં વધારો

Ahmedabad : શહેરમાં મચ્છરજન્ય ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી…

You cannot copy content of this page

Verified by MonsterInsights