Fri. Apr 26th, 2024

UNESCO દ્વારા ધોળવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું

By Shubham Agrawal Jul27,2021

ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.મહત્વનું છે કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન મળતા પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વેગ મળશે.

 

ગુજરાતમાં અત્યાર સુધીમાં રાણકીવાવ,ચાંપાનેર અને અમદાવાદને વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યુ છે.ત્યારે હવે ધોળાવીરાને પણ વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યું છે. 1978 થી દર વર્ષે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવે છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights