Category: રાજનીતિ

DAHOD-ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે સંવેદના દિન નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આજરોજ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે સંવેદના દિન નિમિત્તે નાગરિકોને વિવિધ જન હિતકારી યોજનાઓના દસ્તાવેજો સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશને આ…

DAHOD- ફતેપુરા તાલુકાના પીપલારા ગામે નિષ્કલંક મંદિરમા ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા,મંગલ આરતી અને 65 લોકોના જીવન વીમા ઉતારીને મુખ્યમંત્રી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

આજે તારીખ 2 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામે આવેલ નિષ્કલંક મંદિર માં ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ…

Rajkot:કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે CM વિજય રૂપાણીએ જન્મદિવસે લીધુ ભોજન

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Rupani) આજે પોતાના 65માં જન્મદિવસ નિમિતે પોતાના વતન રાજકોટ ખાતે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર…

DAHOD- ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ITI મા ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા

આજે તારીખ 2 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ આઈટીઆઈમાં ફતેપુરા 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા…

ગુજરાતમાં આ વર્ષે ગણેશોત્સવ ઉજવવા અપાઈ શરતી છૂટ

રાજ્ય સરકારે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવને લઈને પણ કેટલીક શરતી છૂટ આપી છે. આ અંતર્ગત સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ…

BIG NEWS:બાસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી

બાસવરાજ બોમ્માઇને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે.અહેવાલોનું માનીએ તો રાજ્યમાં બે ડેપ્યુટી મુખ્યપ્રધાનની પણ ટુંક સમયમાં નિમણુક…

ગુજરાતમાં ‘AAP’ લડી લેવાના મૂડમાં: ભાજપના આયોજિત કાર્યક્રમોની સમકક્ષ વિરોધના કાર્યક્રમોની જાહેરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.ભાજપ સાથે ટક્કર લેવા માટે હવે એક અનોખો…

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજીનામાં પાછળ કોનો ગેમ પ્લાન કરી ગયો કામ

રાષ્ટ્રીય રાજનીતિમાં હાલમાં કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાના રાજીનામાનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે. જનતા, વિપક્ષ અને ભાજપમાં પણ યેદીયુરપ્પાનું રાજીનામું…

કોંગ્રેસમાં આંતરિક વિખવાદઃ અમદાવાદ મનપામાં વિપક્ષ નેતાના પદ માટે ખેંચતાણ, પદ ભરાય કે ન ભરાય કોંગ્રેસમાં બળવો નક્કી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની અનિર્ણાયકતા વારંવાર છતી થઈ રહી છે. એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ વિખવાદોને લઈ સટાસટ નિર્ણય લઈ રહી…

DAHOD-ફતેપુરા ધારાસભ્ય,દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ અને મહામંત્રીએ કરમેલ ગામે કાર્યકરો સાથે મોબાઈલથી વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો.

25 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના કરમેલ ગામે ફતેપુરા તાલુકા ભાજપા દ્વારા વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળવા નું…

You cannot copy content of this page

Verified by MonsterInsights