Tag: GANDHINAGAR

અપાશે ઇમ્યુનિટી બુસ્ટર ટેબલેટ, ગુજરાતમાં પોલીસ કર્મીઓની ઇમ્યુનિટી વધારવા નવતર પ્રયોગ

ગુજરાતના કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પોલીસ વિભાગ નવતર પ્રયોગ કરવામાં જઇ રહ્યો છે. જેમાં ખાનગી કંપનીની ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ…

ગાંધીનગર / બદલીમાં ભેદભાવનો આક્ષેપ, 1400 નર્સિંગ સ્ટાફની બદલીના ઓર્ડરથી નર્સિંગ કર્મચારીઓ નારાજ

ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 1400 જેટલા નર્સિંગ સ્ટાફ ની બદલી કરવામાં આવી છે. આ ટ્રાન્સફરના ઓર્ડર જાહેર…

ગાંધીનગર / પ્રદેશ ભાજપ નવા સંગઠન મહામંત્રી રત્નાકરે ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર : પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકર ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરે ચાર્જ સંભાળી…

ગાંધીનગર : 20 જિલ્લામાં શૂન્ય કેસ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસ નોંધાયા

કોરોના કાળ ભલે પૂર્ણતાને આરે હોય પરંતુ છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસની સંખ્યામાં વધારો થયો છે. જોકે સતત 12મા દિવસે…

ગાંધીનગર : જાણો શું છે નવા નિયમો, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયમો હળવા કર્યા

ગુજરાતમાં કોરોના કેસ ઘટતા હવે રાજ્ય સરકારે નિયમો હળવા કર્યા છે. જેમાં હવે જીમ,વોટરપાર્ક, સ્વીમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે…

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, દર્દીને આપેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી

ગાંધીનગર : GMERS સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને પિરસવામાં આવેલા ભોજનની દાળમાંથી ગરોળી નીકળી મળી આવતાં ચક્યાર મચી ગઈ હતી.બુધવારે…

ગાંધીનગર / 31 જિલ્લાના વધુ 1520 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ, રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કિસાન સૂર્યોદય યોજનામાં રાજ્યના 31 જિલ્લાના વધુ 1520 ગામોને આવરી લેવામાં…

ગાંધીનગર / મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રથમ હપ્તો 2 ઓગસ્ટે વાલીઓના ખાતામાં જમા થશે

ગાંધીનગર : કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકોને 2 ઓગસ્ટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયનો પ્રથમ હપ્તો મળશે.. રાજ્ય સરકારે…

ગાંધીનગર : રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે એક મહત્વનો નિર્ણય, ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગ વ્યવસાયની નોંધણી કરાવવી પડશે

ગાંધીનગર : રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે દ્ધરા એક મહત્વનો નિર્ણય લીધો છે. ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ…

ગાંધીનગર / ટેટ-1 અને ટેટ 2 ના ઉમેદવારો સચિવાલય પહોંચ્યા, વિધાસહાયકોની ભરતી કરવા કરી માંગ

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી નવ હજાર જેટલા વિધાસહાયકોની જગ્યા ખાલી છે તેમ છતાં ભરતી કરવામાં આવતી નથી. જેના વિરોધમાં સોમવારે…

You cannot copy content of this page

Verified by MonsterInsights