Tag: Rajkot

રાજકોટ / કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં, ફરસાણના ભાવમાં પણ વધારો

ગુજરાતમાં કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ફરસાણના ભાવમાં પણ વધારો થયો છે. દરેક ફરસાણમાં સરેરાશ કિલોએ 10 રૂપિયાનો વધારો કરવામાં…

રાજકોટ / જામકંડોરણા નજીક ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક આવેલા ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 5 ફૂટથી વધીને 10 ફૂટ પર પહોંચી…

રાજકોટ / કુલપતિને બે રિપોર્ટ સોંપવામાં આવ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડની તપાસ કરી રહેલી સમિતિના સભ્યોમાં મતભેદ

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ ની તપાસ કરી રહેલી સમિતિમાં બે ફાંટા પડ્યા છે. જ્યારે તપાસ માટે નિયુક્ત કરવામાં…

રાજકોટ / હર્ડ ઇમ્યુનિટી અંગે માહિતી મેળવશે, મહાનગરપાલિકા 2 ઓગસ્ટથી તમામ વોર્ડમાં સીરો સર્વે હાથ ધરશે

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે રાજકોટ મનપા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવશે. 2 ઓગસ્ટથી 20 જેટલી આરોગ્ય શાખાની ટીમો…

રાજકોટ / સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરાયો

રાજકોટમાં સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી નો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે…

રાજકોટ / GPCBએ જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવતી કંપનીને ફટકારી ક્લોઝર નોટિસ

રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવી નદી પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. ઈકો બાયો ફુય્અલ નામની…

રાજકોટ / જાણો સિંગતેલના ડબ્બાનો ભાવ, શ્રાવણના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધ્યા

રાજકોટ : શ્રાવણ મહિનાના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધ્યા છે.રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં 15 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ…

રાજકોટ / શહેરમાં ધોધમાર વરસાદ પડયો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં શહેરમાં અડધો કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના અનેક વિસ્તારો થોડીવારમાં જ…

રાજકોટ : જેતપુરમાં દારુ ઝડપાવાના કેસમાં 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

રાજકોટ : જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં દારૂ ઝડપાવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડાએ 2 પોલીસ કર્મચારીઓને…

રાજકોટ / ગુરુપૂર્ણિમાના પાવન પર્વે વીરપુર જલારામધામના મુખ્ય દ્વાર ખૂલ્યા, ભક્તોએ દર્શન કર્યા

રાજકોટ : ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વે વીરપુર માં જલારામ બાપાના ધામનો મુખ્ય દરવાજો શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો હતો. જ્યારે…

You cannot copy content of this page

Verified by MonsterInsights