Tue. Sep 17th, 2024

2024

સુરતમાં આવતીકાલે શિક્ષકો કરશે પેન ડાઉન અને ચોક ડાઉન,જૂની પેન્શન યોજનાની માગણી સાથે કરશે મહામતદાન

સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરાયા હતા અને…

MPમાં લોકસભા ઉમેદવારનું મર્ડર,બદમાશોએ 3 ગોળીઓ મારી

મધ્યપ્રદેશ: માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ…

ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મહત્તમ મતદાન માટેના પ્રયાસો કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અપીલ 

લોકસભા ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ ચૂંટણી વ્યવસ્થા અને સંચાલનના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન…

Lok Sabha Elections 2024: ભાજપની ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં…

રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

નકલી અધિકારી બની છેતરપિંડી કરતા તત્વો સામે સરકાર સંપૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરે છે પોલીસ કસ્ટડીમાંથી મુદ્દામાલ નાગરિકોને પરત…

ગુજરાતના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી…

રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાત થી મેરીટના ધોરણે જ કરવામાં આવે છે : શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર

વર્ષ ૨૦૨૩ માં TET પાસ કરેલ ઉમેદવારો પૈકી ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી…

હાલોલમાં ચંદ્રપુર GIDC માં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા.

૦૨/૦૨/૨૦૨૪ આપણા આજુ બાજુના વિસ્તારમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને ચર્ચા વિચારણા ચાલી રહી હોય છે આવા…

સુખસર ગામમાં કાલના રોજ શ્રી રામજી ભગવાનનું નવનિર્મિત અયોધ્યા ધામનું સ્થાપન માટેનું કાર્યક્રમ યોજાયો.

આજ રોજ ૫૦૦ વર્ષ જુનાં અયોધ્યા ધામને નવનિર્મિત સ્થાપન કરવામાં આવ્યું છે તેને લઈને ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં…

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૭/૦૧/૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજ…

Verified by MonsterInsights