Category: દેશ / વિદેશ

બજેટમાં સરકારે શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકોને આપી ખાસ ભેટ

શેરબજારમાં ટ્રેડિંગ કરતાં લોકો માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડિવિડન્ડ દ્વારા થતી આવક પર લાગુ ટેક્સ ડિડક્શન…

બજેટ 2025: હવે 4 વર્ષ સુધી ભરી શકાશે અપડેટેડ IT રિટર્ન, એકથી વધુ મિલકત-સંપત્તિ ધરાવનારાને પણ મોટી રાહત

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રી દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાંમત્રીએ…

BUDGET 2025ની ઘોષણા: નવી કર વ્યવસ્થા હેઠળ રૂ. 12 લાખ સુધી આવક પર કોઈ આવકવેરો ચૂકવવા પાત્ર નથી; TDS અને TCS પર મોટી જાહેરાતો

ભારતીય મધ્યમ વર્ગને મોટા પ્રોત્સાહનમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થામાં રૂ. 12 લાખ…

પેપરલીક મામલે યોગીની યુપી સરકાર એક્શનમાં, ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી

લખનૌ – પેપર લીક કરનારાઓ સામે મુખ્યમંત્રી યોગી સરકાર એક્શનમાં આવી છે, મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ પબ્લિક…

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં ફસાયા, મૌલા અલી અંગે નિવેદન મુદ્દે માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના…

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી, 5 પૂજારી સહિત 13 દાઝ્યાં

Ujjain Fire News | મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી ગઇ હતી. માહિતી અનુસાર આ…

દેશને મળી પહેલી અંડરવોટર મેટ્રો , કોલકાતામાં PMએ લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર…

MPમાં લોકસભા ઉમેદવારનું મર્ડર,બદમાશોએ 3 ગોળીઓ મારી

મધ્યપ્રદેશ: માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ લઈ લીધો…

Lok Sabha Elections 2024: ભાજપની ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ…

નેતાજી બોલે હૈ તો સહી હી બોલે હોંગે..ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય

ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન…

You cannot copy content of this page

Verified by MonsterInsights