જલ્દી જ લોન્ચ થઈ શકે છે ‘ગેલેક્સી Z ફ્લિપ 3’; જાણો આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન
સેમસંગ તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ આગામી 3 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ક્લેમશેલ ડિઝાઈન…
કોરોના મહામારી સામેની લડાઇ માટે, અનુષ્કા-વિરાટ કોહલી સહાય માટે ફંડ એકઠુ કરશે 7 કરોડ રુપિયા એકઠા કરશે.
ટીમ ઇન્ડીયા ના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કા શર્મા એ ફંડ રેજીંગ પ્રોજેક્ટને 2 કરોડ રુપિયા દાન આપ્યુ…
સ્વાદ અને સુગંઘ ન આવતા આદિવાસી પરિવાર ભૂવા પાસે લઈ ગયો, જીભ અને કપાળે ડામ આપતા 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દાનહમાં મોરખલ પાસે ફલાંડી ગામમાં રહેતો એક યુવકને સ્વાદ અને સુગંધ ન આવતા કોરોનાના લક્ષણો જોવા…
અનોખો સંયોગ: સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે સગડી દાનમાં આપનાર 85 વર્ષીય દાતાની જ સૌથી પહેલા તે સગડી પર અંતિમવિધિ કરવામાં આવી
પાટણના બાલિસાણા ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જુના સ્મશાનમાં સાફસૂફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં…
મહેસાણામાં ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રનું મોત નીપજ્યું
મહેસાણામાં ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રનું મોત નીપજ્યું છે જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. બનાવને પગલે મોટી…
ભુજમાં 80 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલથી પરત ઘરે આવ્યા
ભુજમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 80 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલથી પરત ઘરે ફર્યા…
એકાએક બે દિવસથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની બહારથી 108 એમ્બ્યુલન્સની લાઈન ગાયબ જોવા મળી
હવે એકાએક બે દિવસથી સિવિલ હોસ્પિટલની બહારથી 108 એમ્બ્યુલન્સની લાઈન ગાયબ જોવા મળી રહી છે. સ્થાનિક અખબારને સૂત્રો પાસેથી મળેલી…
સુરતમાં વેક્સીન લેતા પહેલા કરો બ્લડ ડોનેશન, નવતર પ્રયોગ
યુવાનો વેક્સીન લેવા જતા પહેલા લોહી ડોનેટ કરે છે. કોરોનાને નાથવા ભારતમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરી દેવામાં…
દ્વારકામાં ઘરના મોભીનું કોરોનામાં મોતના આઘાતમાં જૈન પરિવારના 3 સભ્યોએ કર્યું સામુહિક આપઘાત
દ્વારકામાં કોરોનામાં ઘરના મોભીના મૃત્યુ થયા બાદ ઘરના 3 સભ્યોએ પણ આપઘાત કર્યો હતો. પત્ની તેમજ બે પુત્રોએ દવા પીને…
સેવાના ભેખધારી ચંદુભાઈ રામાણી
સેવાના ભેખધારી ચંદુભાઈ રામાણી વ્યક્તિ પદથી નહિ પણ પદ વ્યક્તિથી ઓળખાવવું જોઈએ. આ શબ્દો અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલના છે.…