પોરબંદરમાં ભારે વરસાદના પગલે બગવદર અને મોઢવાડા જવાનો રસ્તો બંધ થયો હતો. બગવદર અને મોઢવાડા વચ્ચેનો રસ્તો બંધ થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ ઉપર પાણી ફરી વળતા બંને ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. લોકોને તેમના જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડી હતી.
Shubham Agrawal
www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Similar Posts
You cannot copy content of this page