Sun. Sep 8th, 2024

દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ દાહોદ જિલ્લાનાં પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાં અધ્યક્ષ સ્થાને જગન્નાથ રથયાત્રા કમિટીની સાથે એક બેઠક યોજવામાં આવી

દક્ષેશ ચૌહાણ.ઝાલોદ.. આ બેઠક ની અંદર રથ યાત્રાનો સમય અને રૂઠ ક્યાં ક્યાં ફરસે રથ યાત્રા એ સંપૂર્ણ 50 વેક્તીઓ ની અંદર યાત્રા કાઢવા માં આવશે ત્યારબાદ તમામ ભક્તો જનો એ ઉપસ્તિદ રથ યાત્રાનાં ભક્તો જનો એ સરકારનાં આદેશ મુજબ કોવીડ 19 નું સંપૂર્ણ ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેવી અનેક પ્રકારની સુચનાઓ આપવામાં આવી હતી

 

આ બેઠકની અંદર રથ જાતનાં કમિટી નાં સભ્યો તથા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક ની અંદર દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર , ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.વી.જાદવ, ઝાલોદ સી.પી.આઈ બી.આર સંગાડા દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.શાહ ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ એન બારીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights