Fri. Oct 18th, 2024

બ્રેકિંગ ન્યૂઝઃ PM મોદીએ “મન કી બાત”માં કહ્યું- આજે બાપુના શિક્ષણને યાદ કરવાનો દિવસ

પીએમ મોદીએ મન કી બાતમાં બાપુને યાદ કર્યા અને કહ્યું કે આજનો દિવસ તેમના ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ રાજઘાટ પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી.

PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે, આજે આપણા પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે, 30 જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની યાદ અપાવે છે. થોડા દિવસો પહેલા જ આપણે પ્રજાસત્તાક દિવસની પણ ઉજવણી કરી હતી, દેશની બહાદુરી અને શક્તિની ઝાંખી અમે દિલ્હીના રાજપથ પર જોઈ હતી, જેણે દરેકને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધો હતો.

Related Post

Verified by MonsterInsights