Thu. Sep 19th, 2024

2024

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં ફસાયા, મૌલા અલી અંગે નિવેદન મુદ્દે માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર…

વડોદરાની સાવલી હોસ્પિટલની ઘટના, કિશોરીએ જાતે જ ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું…

સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સની બહાર પતરાના શેડ ઉપર સવારે એક નવજાત બાળક પડેલું છે તેવી જાણ સાવલી પોલીસને થતાં…

આવનારી ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદની શિક્ષિકાની અટકાયત, મહિલા શિક્ષિકાનીના પતિએ જાણો શું આપ્યું કારણ

લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે…

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી, 5 પૂજારી સહિત 13 દાઝ્યાં

Ujjain Fire News | મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી ગઇ હતી. માહિતી…

ઝાલોદ નગરમાં આવેલ વસંત મસાલા પ્રા.લિનાં સહયોગથી અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર અનાજની કિટ વિતરણ કરવામાં આવી.

તા.૧૭-૦૩-૨૪ હાલના સમયમાં જાણીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ જરૂરીયાત મંદો માટે ઘણાં કાર્યક્રમો ચાલતા રહે છે. આજ…

ફતેપુરા ખાતે પી.એમ.વિશ્વકર્મા યોજનાનું કાર્યક્રમ યોજાયો.

તા.૧૫/૦૩/૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા આઈ. કે. દેસાઈ સ્કૂલ સામે આવેલ પી.એમ.વિશ્વકર્મા કેન્દ્ર પર હાલમાં ચાલી રહેલી યોજના અંતર્ગત…

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વે આઈ.ટી.આઇ ખાતે વનબંધુ કલ્યાણ યોજના સમાજ શિક્ષણ શિબિર નો કાર્યક્રમ યોજાયો.

તા.૧૩.૦૩.૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વે આઈ. ટી. આઈ ખાતે આજ રોજ આપણા આદિજાતિ મદદનીશ અધિકારીશ્રી સાહેબનાં…

દેશને મળી પહેલી અંડરવોટર મેટ્રો , કોલકાતામાં PMએ લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને…

રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટશે: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી…

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, જો ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર હશે તો જંત્રીના 200% લેખે અપાશે વળતર

ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન…

Verified by MonsterInsights