Sun. Sep 8th, 2024

દેશમાં ફરી લોકકડાઉન માટેના આવી ગયા સંકેતો

નવી દિલ્હી  – ભારતમાં કોરોનાના કહેર વચ્ચે હવે સવાલ એ થાય છે કે ભારત સરકાર શું ફરીથી લોકડાઉન અંગેનો નિર્ણય લેશે ખરા ? કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વાર આ બાબતે કોઈપણ પ્રકારની ચોક્કસ ના પડાવામાં તો નથી આવી. પરંતુ, નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છ કે – નેશનલ લોકડાઉનના ઓપ્શન પર વિચારણાઓ ચારી રહી છે. પોલનું નિવેદ એટલા માટે અગત્યનું છે કે તેઓ નેશનલ કોવિડ-19 ફોર્સના હેડ છે.

Related Post

Verified by MonsterInsights