ELECTION UPDATE: ગુજરાતની 25 બેઠકો પર સવારના 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24.35 ટકા મતદાન તો ક્યાંક મતદાન મથક પર EVMમાં ખામી સર્જાઈ

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે.…

વડોદરામાં શેરડીનો રસ પીધાં પછી 2 લોકોનાં મોતથી ખળભળાટ, પોલીસની જાણ બહાર જ કરી નખાઈ અંતિમવિધિ

વડોદરાના તરસાલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બુધવારની મોડી રાત્રે શેરડીનો રસ પીધા બાદ બે જણના મોત…

ગુજરાતના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો મેટાવર્સ થકી કરી શકશે સમગ્ર મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સનું લોન્ચીંગ કરાયું અગ્રણી મીડિયા સમૂહ GTPL અને Virtual…

આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના આશરે 5 કરોડ લોકો કરી શકશે મતાધિકારનો ઉપયોગ,12 લાખ કરતાં વધુ છે ફર્સ્ટ ટાઈમ વોટર

EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક…

લો બોલો…AIની મદદથી ચીન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, માઈક્રોસોફટે આપી ચેતવણી

માઈક્રોસોફટનુ માનવુ છે કે, ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીમાં એઆઈ એક શક્તિશાળી પરિબળ સાબિત થાય તો નવાઈ નહીં હોય.…

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં ફસાયા, મૌલા અલી અંગે નિવેદન મુદ્દે માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના…

વડોદરાની સાવલી હોસ્પિટલની ઘટના, કિશોરીએ જાતે જ ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું…

સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સની બહાર પતરાના શેડ ઉપર સવારે એક નવજાત બાળક પડેલું છે તેવી જાણ સાવલી પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે…

આવનારી ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદની શિક્ષિકાની અટકાયત, મહિલા શિક્ષિકાનીના પતિએ જાણો શું આપ્યું કારણ

લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની…

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી, 5 પૂજારી સહિત 13 દાઝ્યાં

Ujjain Fire News | મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી ગઇ હતી. માહિતી અનુસાર આ…

ઝાલોદ નગરમાં આવેલ વસંત મસાલા પ્રા.લિનાં સહયોગથી અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર અનાજની કિટ વિતરણ કરવામાં આવી.

તા.૧૭-૦૩-૨૪ હાલના સમયમાં જાણીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ જરૂરીયાત મંદો માટે ઘણાં કાર્યક્રમો ચાલતા રહે છે. આજ રીતે આજના…

You cannot copy content of this page

Verified by MonsterInsights